Tag: Religious
આજે મકરસંક્રાંતિઃ જાણો તમારા જીવન પર કેવો પ્રભાવ પડશે
અમદાવાદ મકર સંક્રાંતિ ૨૦૨૧ આ વર્ષે ખૂબ જ ખાસ સંયોગ સાથે આવી રહી છે. ઉપરથી એ વાત પણ આ વખતે વધુ ઉત્તમ છે કે...
મકર સંક્રાતિ પર ભૂલથી પણ ન કરશો આ ૧૦ કામ
આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ વખતે મકર સંક્રાતિ ૧૫ તારીખના...
તાલાલા : માધુપુર ગીર ગામે કામેશ્વર મહાદેવની પુજા અર્ચના કરતા ભાવિકો
આદ્રા નક્ષત્ર શિવ પુજા માટે ઉતમ હોવાથી કરાયુ ધાર્મિક ઉત્સવનું આયોજન
ગીરગઢડા તા. ૩૦
તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે આજે વડોદરા ખાતે ચાલી રહેલ શીવ મહાપુરાણ...
દત્ત જયંતિના પવિત્ર પ્રસંગે મા અંબાજીની મહાપૂજા અને દત્ત યજ્ઞમાં...
જૂનાગઢ, તા.૩૦
પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબાજીની શક્તિપીઠ ખાતે માગશર સુદ પૂર્ણિમા ના દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગે મા અંબાની મહાપૂજા...
વર્ષ ૨૦૨૧માં શનિ મકરમાં આવતાં અનેક રીતે મહત્વપૂર્ણ
મિથુન રાશિને ૨૦૨૧માં સફળ થવા માટે વધુ મહેનતની જરૂર, ધન રાશિના જાતકો માટે ૨૦૨૧ ખૂબ સકારાત્મક
અમદાવાદ,તા.૨૮
વર્ષ ૨૦૨૦ કોરોના વાયરસના કારણે અનેક લોકોના જીવનમાં ઉતાર...
નામ સમરણની તાકાત
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં બની ગયેલી સત્ય ઘટનાની વાત
સૌરાષ્ટ્ર રસધાર :આપણી સંસ્કૃતિ અને આપણો વારસોઃ સંકલન મહેશ રાવલ સુરેન્દ્રનગર
ઈશ્વરના નામ સમરણમા કેટલી તાકાત હોય છે....
ગીતાજી કોટર્માં નહીં,હાટર્માં રહેવી જોઇએ,
ગીતાજયંતિ તથા નાતાલ અને અન્ય તિથિઓનું સ્મરણ થયું.
જીદભર્યા ધર્માગ્રહ અને ધાર્મિક કટ્ટરતા કોરાણે મૂકીને જૂઓ ગીતા સાર્વભૌમ ગ્રંથ છે.
ભાગવત કથાની પ્રગટ સ્થલી પર રામકથા...
મહાદેવના દરબારમાં માંસ સાથે મદિરાનો ભોગ ચઢે છે
રાત્રે બાબાની આરતી બાદ ભૈરવ રૂપ માટે માંસ, માછલી, ઓમલેટની સાથે મદિરાનો ભોગ લગાવવામાં આવે છે
વારણાસી,તા.૨૨
આમ તો આપ ઘણાં મંદિરોમાં વિશેષ આરતી અને મંદિરમાં...
કેદારનાથની રક્ષા ભૈરવ નાથજી કરતા હોવાની માન્યતા
મહાભારતના પાંડવો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું, ૮મી સદીમાં શંકરાચાર્ય દ્વારા પુનઃ નિર્માણ કરવામાં આવ્યું
કેદારનાથ મંદિર ઉત્તરાખંડ રાજ્યનાં રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. કેદારનાથ ધામ...
શ્રીમદ ભાગવત કથાનાં ઉદ્ગમ સ્થાન શુકતીર્થ ખાતે ૧૯મીથી મોરારિબાપુની કથાનો પ્રારંભ
બાળકૃષ્ણનાં લીલાસ્થાન રમણરેતીમાં ૧૧ દિવસીય રામકથા બાદ, કૃષ્ણ લીલાનું જ્યાં સૌ પ્રથમ વખત ગાન થયું હતું એવા પરમ પવિત્ર શુકતીર્થ ખતે ૮૫૨મી કથાનું ગાન...