Tag: National
રામ મંદિર માટે ૧૨ જ કલાકમાં ૨૩ કરોડનુ દાન, રાષ્ટ્રપતિએ આપ્યા...
ન્યુ દિલ્હી,તા.૧૬
અયોધ્યામાં બનવા જઈ રહેલા ભવ્ય રામ મંદિર માટે દાનનો પ્રવાહ શરુ થઈ ગયો છે. ૧૫ તારીખથી વિશ્વ હિન્દુ પરિષદે દેશમાં ફાળો ઉઘરાવવા માટે...
લોહિયા હોસ્પિ.ના રેસિડેન્ટ ડોક્ટર્સનો રસી માટે ઈનકાર
રેસિડન્ટ ડૉકટર્સે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને લેટર લખીને કોવેક્સીનની જગ્યાએ કોવિશીલ્ડ રસી લગાવા માગ કરી
નવી દિલ્હી, તા.૧૬
દેશમાં શનિવારના રોજ કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ થઇ ગયો છે....
સરકારના મંત્રીઓએ જ કેમ ન લગાવી વેક્સિન? : કોંગ્રેસ
મનિષ તિવારીએ કહ્યું, કોવેક્સિનની અલગ વાર્તા છે તેને ઉચિત પ્રક્રિયા વગર મંજૂરી આપી દેવામાં આવી છે
નવી દિલ્હી,તા.૧૬
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કોરોના વેક્સિનેશન પર સવાલ...
અમારી લડાઇ આત્મવિશ્વાસ આત્મનિર્ભરતાની રહી : મોદી
દેશવાસીઓને સંબોધતા મહામારીના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કરતા મોદીની આંખો ભરાઇ આવી
નવી દિલ્હી, તા.૧૬
કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરતાં સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઇ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિ્વટ કર્યું વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કોરોના સામેની...
ન્યુ દિલ્હી,તા.૧૬
કોરોના મહામારી સામે વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાનનો ભારતમાં આજથી પ્રારંભ થયો છે. ગૃહ પ્રધાન અમિત શાહે તેને ઐતિહાસિક ક્ષણ ગણાવતા કહ્યું કે...
ભારતના ૧.૮ કરોડ લોકો દુનિયાના વિવિધ દેશોમાં રહે છેઃ રિપોર્ટ
ન્યુ દિલ્હી,તા.૧૬
દુનિયાના કોઈ પણ દેશમાં જઈએ તો ભારતના લોકો અવશ્ય જોવા મળી જાય તેવુ કહેવાય છે.આ વાતને સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં પણ સમર્થન મળ્યુ...
વોટ્સએપે પોતાની નવી પોલિસીની અમલવારી ત્રણ માસ પાછી ઠેલી
ન્યુ દિલ્હી,તા.૧૬
વ્હૉટ્સ એપની નવી પ્રાઇવસી પોલિસી હાલ પૂરતી ત્રણ માસ માટે ટળી ગઇ હતી. વ્હૉટ્સ એપે નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી ત્યારે દુનિયાભરના કરોડો...
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસઃ સંખ્યાબંધ ટ્રેન રદ્દ કરાઇ
ન્યુ દિલ્હી,તા.૧૬
પાટનગર નવી દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના પગલે આજે સવારે ગાઢ ધૂમ્મસ છવાઇ ગયું હતું. વિઝિબિલિટી લગભગ શૂન્ય પર પહોંચી હતી.
કેટલાક વિસ્તારોમાં...
ઓરિસ્સાના મુખ્યપ્રધાન પટનાયક દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઃ સર્વે
કેજરીવાલને મળેલા ૭૭ ટકા મતોમાં ૫૭ ટકા લોકો ખૂબ સંતુષ્ટ, વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે, હરિયાણાના...
સુપ્રિમ કોર્ટે ખેડૂતોની જેમ જમ્મુ-કાશ્મીરની પણ નોંધ લેવી જોઇએઃ ઓમર અબ્દુલ્લા
ન્યુ દિલ્હી/શ્રીનગર,તા.૧૬
જમ્મુ કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલનની નોંધ જાતે લીધી એ રીતે જમ્મુ...