વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજ સેવાના કાર્યો કરાયા
ગિરગઢડા તા ૨૭
ગુજરાત ના કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવી પોતાની કાર્યદક્ષતા લોકોના હ્ર્દય મા સ્થાન બનાવેલ એવા સ્વ સવજીભાઈ કોરાટ જ્યારે માર્ગ મકાન કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે તેમણે માર્ગ અકસ્માત ને રોકવા માટે અનેક યોજના કરેલ ગુજરાત માટે અનેક કાર્યો કર્યા હતા જેતપુર ના ગ્રામ્ય પંથક મા તો સ્વ સવજી ભાઈ કોરાટ નિ છબી લોકો ના ઘર મા જોવા મળે છે સ્વ સવજી ભાઈ નિ વિદાય ને ૨૨ વર્ષ થયી ગયેલ હોવા છતાં તેમના લોક હિત માટે કરેલ કાર્યો લોકો ભૂલી સકતા નથી અને તેમના રહી ગયેલ અધૂરા કાર્યો જસુબેન કોરાટે બીડું ઝડપી જસુબેને પણ લોકો તેમની સેવાકીય કામ કરવાનિ પદ્ધતિ થી અનેરું સ્થાન મેળવેલ છે સ્વ સવજી ભાઈ કોરાટની ૨૨મી પુણ્યતિથિ નિમિતે શહેરની સામાજિક સંસ્થા દ્વારા અનેક સેવાકીય આયોજન કરવામાં આવેલ છે જેમાં સવજી ભાઈ કોરાટ ટ્રસ્ટ તેમજ જેશીઆઈ દ્વારાસર્વ રોગ નિદાન કેમ્પ તેમજ લાયન્સ ક્લબ દ્વારા નેત્રરોગ સારવાર કેમ્પ યુવા ભાજપ દ્વારા રક્ત દાન કેમ્પ નું આયોજન સવારે નવ કલાકે સ્વ સવજી ભાઈ કોરાટ ટ્રસ્ટ હોસ્પિટલ મા કરવામાં આવેલ તેમજ પશુ નિદાન કેમ્પ પેઢલા ખાતે ઉંઈઈં દ્વારા આયોજન કરવામાં આવેલ સાથે ઉંઈઈં દ્વારા હરતું ફરતું ડેડ બોડી ફિજર પણ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જયેશભાઇ રાદડિયા દ્વારા કેમ્પ નું ઉદ્ધાટન કરવામાં આવેલ જેમાં જસુબેન કોરાટ. રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરીયા પ્રશાંત કોરાટ. જેન્તીભાઇ રામોલીયા તેમજ અગ્રણી ઉદ્યોગ પતિ હાજર રહેલ